ગુજરાતના માધ્યમિકના આશરે
૭૫,૦૦૦ હાજર શિક્ષકોમાં ૩૩,૦૦૦ હાજર શિક્ષકો શિક્ષણ
સહાયક છે. જેમને આ
પરિપત્રની અસર થાય છે.
શિક્ષણ જગતમાં સરકાર દ્રારા
જેની કાગડોળે રાહ જોતા હતા તે પરિપત્ર થાય તેવી શક્યતા
લાગી રહી છે.
ધોરણ ૮ મુ અપર
પ્રય્માંરીમાં જવાનું હોવાથી ૩૦/૦૬/૧૯૯૮ થી ૦૫/૦૨/૨૦૧૩ સુધીમાં જે
મિત્રો ફાજલ થયા છે તપની
માહિતી શિક્ષણ કમિશ્નર વડે મંગાવવામાં આવી છે.
મિત્રો હવે ટુંક સમયમાં જ
ફાજલની નીતિ જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે.
0 Comment ::
Post a Comment