આવતીકાલે ૦૨/૦૮/૨૦૧૩ શિક્ષણ
સંઘની મીટીંગ માનનીય શિક્ષણ મંત્રી સાથે છે. જેમાં
નીચેની બે બાબતો પર
ચર્ચાવિચારણા થવાની છે.
શ્રી આર.પી.પટેલે શિક્ષકના
પ્રશ્નોને શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરી છે. જેના
હકારાત્મક પરિણામો મળ્યા
છે.
ધોરણ ૯ થી ૧૨ માં વર્ગ
ઘટાડાના કારણે ફાજલ પડનાર શિક્ષકો માટે રક્ષણ માટે સક્રિય થયા
છે. જેનું નજીકનાં
ભવિષ્યમાં સારા પરિણામો જોવા મળશે.
મેડીકલ ભથ્થા માટે પણ
બોર્ડમાં ચુંટાયેલા શ્રી આર.પી.પટેલે માનનીય શિક્ષણમંત્રીશ્રીને મૌખિક
તેમજ લેખિત રજુઆતો કરી છે.
આ ઉપરાંત હાલમાં રજુ થયેલો
સરકારનો ગ્રાન્ટ બાબતનો પરિપત્ર નો પણ સજ્જડ પૂર્વક
વિરોધ કરવો જોઈએ એવી શિક્ષક
મિત્રોની અપીલ છે.
સરકાર હવે ઇજાફા પણ
પરિણામને આધીન આપવાનું વિચારી રહી છે. જે ગામડાંની શાળા
માટે ખુબા ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કરે છે.
0 Comment ::
Post a Comment