
ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં FA/SA માં વિદ્યાર્થી નાપાસ થાય નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે.
આ અંતર્ગત ઈટાદરા હાઈસ્કૂલ - ઈટાદરા. તા. માણસાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્ર પટેલ
(કાનૂન ) એ બોર્ડમાં એક આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત
પાસ / નાપાસની સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ
મળેલ છે જે...